ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ? અમૃતલાલ ઠક્કર મદનગોપાલ શર્મા જીવણલાલ બેરિસ્ટર ગોપાલકૃષ્ણ ગોખલે અમૃતલાલ ઠક્કર મદનગોપાલ શર્મા જીવણલાલ બેરિસ્ટર ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? ડાહ્યાભાઈ મહેતા શેઠ અંબાલાલ સારાભાઈ બેરિસ્ટર જીવનલાલ દેસાઈ સર ચીનુભાઈ બેરોનેટ ડાહ્યાભાઈ મહેતા શેઠ અંબાલાલ સારાભાઈ બેરિસ્ટર જીવનલાલ દેસાઈ સર ચીનુભાઈ બેરોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ? ભાવનગર ગોંડલ જામનગર વડોદરા ભાવનગર ગોંડલ જામનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સૌપ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ? દામજીભાઈ-રેવતીબહેન દૂદાભાઈ-દાનીબહેન ધ્યાનચંદ-રેવાબહેન દાનીયલભાઈ-ગંગાબહેન દામજીભાઈ-રેવતીબહેન દૂદાભાઈ-દાનીબહેન ધ્યાનચંદ-રેવાબહેન દાનીયલભાઈ-ગંગાબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ? દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP