ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ?

આપેલ તમામ
ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે.
મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે.
જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ?

અશોકનો સોપરાનો શિલાલેખ
રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ
કલિંગ શિલાલેખ
અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલ હોય તેવું કયું રાજ્ય હતું ?

કાઠિયાવાડ
દાદરા અને નગરહવેલી
કચ્છ
બ્રોચ (ભરૂચ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP