ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ?

જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો.
ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે.
આપેલ તમામ
મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ?

અશોકનો સોપરાનો શિલાલેખ
અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ
કલિંગ શિલાલેખ
રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલ હોય તેવું કયું રાજ્ય હતું ?

દાદરા અને નગરહવેલી
કાઠિયાવાડ
બ્રોચ (ભરૂચ)
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP