ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ?

લક્ષ્મીદાસ
સુખદેવ ત્રિવેદી
હરિભાઈ પંચાલ
અંબાલાલ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ?

આત્મારામ દવે
પુનિત મહારાજ
મુનિશ્રી સંતબાલજી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP