પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજ પ્રણેતા સ્વ.બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું ? રોડ અકસ્માત આત્મઘાતી હુમલાથી વિમાનની દુર્ઘટનાને કારણે હૃદયરોગના હુમલાથી રોડ અકસ્માત આત્મઘાતી હુમલાથી વિમાનની દુર્ઘટનાને કારણે હૃદયરોગના હુમલાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં બ્રિટિશ સહિત વિદેશી સત્તા સ્થપાતા પંચાયતીરાજ વ્યવસ્થા ..... બળવત્તર બનવા પામી ગણતરીપૂર્વક નાશ પામી વધુ વિકસવા પામી એકતાની ભાવના વિકસી બળવત્તર બનવા પામી ગણતરીપૂર્વક નાશ પામી વધુ વિકસવા પામી એકતાની ભાવના વિકસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત રાજ્યની રચનાના શરૂઆતના વર્ષોમાં સરકારી પંચાયતી રાજના માળખામાં જરૂરી સુધારા સૂચવવા અધ્યક્ષ પદે કોની નિમણૂક કરી હતી ? શ્રી જીવરાજ મહેતા શ્રી બળવંતરાય મહેતા શ્રી ઝીણાભાઈ દરજી શ્રી હિતેન્દ્રભાઈ શ્રી જીવરાજ મહેતા શ્રી બળવંતરાય મહેતા શ્રી ઝીણાભાઈ દરજી શ્રી હિતેન્દ્રભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે ? પંચાયતી રાજનો રાષ્ટ્ર સ્વરાજનો હિન્દ સ્વરાજનો ગ્રામ સ્વરાજનો પંચાયતી રાજનો રાષ્ટ્ર સ્વરાજનો હિન્દ સ્વરાજનો ગ્રામ સ્વરાજનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'પંચાયતીરાજ એ પ્રજાની ઉન્નતિ માટે નો રસ્તો છે.' કોણ કહે છે ? મહાત્મા ગાંધીજી ઝીણાભાઈ દરજી અન્ના હજારે શ્રી એસ.કે.ડે. મહાત્મા ગાંધીજી ઝીણાભાઈ દરજી અન્ના હજારે શ્રી એસ.કે.ડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP