પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજ પ્રણેતા સ્વ.બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું ?

આત્મઘાતી હુમલાથી
હૃદયરોગના હુમલાથી
વિમાનની દુર્ઘટનાને કારણે
રોડ અકસ્માત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ભારતમાં બ્રિટિશ સહિત વિદેશી સત્તા સ્થપાતા પંચાયતીરાજ વ્યવસ્થા .....

ગણતરીપૂર્વક નાશ પામી
એકતાની ભાવના વિકસી
બળવત્તર બનવા પામી
વધુ વિકસવા પામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત રાજ્યની રચનાના શરૂઆતના વર્ષોમાં સરકારી પંચાયતી રાજના માળખામાં જરૂરી સુધારા સૂચવવા અધ્યક્ષ પદે કોની નિમણૂક કરી હતી ?

શ્રી જીવરાજ મહેતા
શ્રી હિતેન્દ્રભાઈ
શ્રી બળવંતરાય મહેતા
શ્રી ઝીણાભાઈ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે ?

પંચાયતી રાજનો
હિન્દ સ્વરાજનો
રાષ્ટ્ર સ્વરાજનો
ગ્રામ સ્વરાજનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
'પંચાયતીરાજ એ પ્રજાની ઉન્નતિ માટે નો રસ્તો છે.' કોણ કહે છે ?

ઝીણાભાઈ દરજી
અન્ના હજારે
શ્રી એસ.કે.ડે.
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP