Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? રાજા રામમોહન રાય દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) યોગ્ય જોડકા જોડો.(P) બ્રહ્મો સમાજ (Q) આર્ય સમાજ(R) વહાબી આંદોલન(S) પંચમહાલ ભીલ સેવા મંડળ(1) દયાનંદ સરસ્વતી(2) ઠકકરબાપા(3) સૈયદ અહમદ ખાન અને શરીઅતુલ્લા(4) રાજા રામમોહન રાય P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-2, S-3 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-3, S-2 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-2, S-3 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-3, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ૧૯૦૭ માં જર્મનીમાં યોજાયેલી 'આંતર રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ' માં સૌ પ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? રાણા સરદારસિંહ વીર સાવરકર મેડમ ભીખાજી કામા શ્યામજી કૃષ્ણ વર્મા રાણા સરદારસિંહ વીર સાવરકર મેડમ ભીખાજી કામા શ્યામજી કૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) "હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ? મહાદેવભાઇ દેસાઇ ગાંધીજી સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઇ પટેલ મહાદેવભાઇ દેસાઇ ગાંધીજી સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઇ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા ? રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઇ પટેલ જવાહરલાલ નહેરૂ રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઇ પટેલ જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP