નફો અને ખોટ (Profit and Loss)
એક પુસ્તકને રૂા.128માં વેચતા દુકાનદારને 20% નુકશાન થાય છે. તેણે તે પુસ્તક પર 15% નફો મેળવવા કેટલા રૂ.માં વેચવું જોઈએ ?

172 રૂ.
184 રૂ.
160 રૂ.
148 રૂ.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
કયું સૂત્ર સાચું નથી ?

ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત
ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત
નફો = વેચાણ કિંમત – પડતર કિંમત
પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યાપારી પાસે 1000 કિ.ગ્રા. ખાંડ છે, તેના કેટલાક ભાગને તે 8% લાભ પર તથા બાકીના 18% લાભ પર વેચી દે છે. આનાથી તેને કુલ ખાંડ પર 14% લાભ થાય છે. 18% લાભ પર કેટલી ખાંડ વેચાઈ ગઈ ?

560 કિ.ગ્રા.
600 કિ.ગ્રા.
640 કિ.ગ્રા.
400 કિ.ગ્રા.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP