Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ-વાંકાનેર
(b) ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ-તુલસીશ્યામ
(c) સુલતાન અહેમદશાહે વસાવેલું શહેર- હિંમતનગર
(d) વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ-ચાંપાનેર
(1) પંચમહાલ જિલ્લો
(2) સાબરકાંઠા જિલ્લો
(3) મોરબી જિલ્લો
(4) ગીર સોમનાથ જિલ્લો

b-4, d-1, c-2, a-3
d-1, c-4, a-3, b-2
a-3, b-1, d-2, c-4
c-2, a-3, b-1, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
3.5 મીટર ત્રિજ્યાવાળો 30 મીટર ઊંડો એક નળાકાર ખાડો ખોદવામાં આવે છે. તેમાંથી નીકળેલી માટીમાંથી 30 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈનો સમથળ ઓટલો બનાવવામાં આવે છે. તો તે કેટલી ઊંચાઈનો ઓટલો બનશે ?

3.85 મીટર
3 મીટર
2.28 મીટર
0.385 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રધુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્રારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ ક્યા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

સાહુ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP