Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.
'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે'

ઘરમાં સવારે છાશ વલોવવી.
ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી.
ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી.
કપોળ કલ્પનામાં રાચવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
સૌરાષ્ટ્રના તુલસીશામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામિ દ્રારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

ઉષ્મજલ કુંડ
તત્પોદક કુંડ
તત્પોજલ ડુંડ
અગ્રજલ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP