વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
એરિજ ટેલિસ્કોપ વિશે ખરાં વિધાનો ચકાસો.

તે એક રેડિયો ટેલિસ્કોપ છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સ્કેમજેટ એન્જિન વિશે ખરાં વિધાનો પસંદ કરો.

દહન માટે જરૂરી ઓક્સિજન હવામાંથી જ મેળવવામાં આવે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
સ્કેમજેટ એન્જિનમાં એક્સિડાઈઝર ચેમ્બર નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP