વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યાં દેશોએ ક્રાયોજેનિક એન્જિન વિકસાવી લીધા છે ?i) જાપાનii) ઈઝરાયેલiii) ભારતiv) જર્મનીv) બ્રિટેન i અને iii i, ii અને iii i, iii અને v i, iii, iv અને v i અને iii i, ii અને iii i, iii અને v i, iii, iv અને v ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિશન ઓસીરિસ રેક્સનો મૂળ ઉદ્દેશ શું છે ? માનવને અવકાશમાં અભ્યાસ સુધીના સૌથી દૂરના ક્ષેત્ર સુધી પહોંચાડવાનું મિશન. સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુની મધ્યે સક્રિય લાલ તોફાનનો અભ્યાસ કરવો. લઘુગ્રહ બેન્નૂ પરથી ખડક નમૂનો પૃથ્વી પર લાવવા અને અભ્યાસ કરવો. પ્લૂટોનો અભ્યાસ કરવો. માનવને અવકાશમાં અભ્યાસ સુધીના સૌથી દૂરના ક્ષેત્ર સુધી પહોંચાડવાનું મિશન. સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુની મધ્યે સક્રિય લાલ તોફાનનો અભ્યાસ કરવો. લઘુગ્રહ બેન્નૂ પરથી ખડક નમૂનો પૃથ્વી પર લાવવા અને અભ્યાસ કરવો. પ્લૂટોનો અભ્યાસ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓસીરિસ રેક્સ વિશે ખોટું વિધાન ચકાસો. તેનો ઉદ્દેશ લઘુગ્રહ બેન્નૂનો અભ્યાસ કરીને લઘુગ્રહોનાં બંધારણાનો ખ્યાલ મેળવવાનો છે. તે માનવયુક્ત મિશન છે. આ મિશન નાસાના ન્યૂફન્ટિયર કાર્યક્રમનો હિસ્સો છે. આપેલ તમામ તેનો ઉદ્દેશ લઘુગ્રહ બેન્નૂનો અભ્યાસ કરીને લઘુગ્રહોનાં બંધારણાનો ખ્યાલ મેળવવાનો છે. તે માનવયુક્ત મિશન છે. આ મિશન નાસાના ન્યૂફન્ટિયર કાર્યક્રમનો હિસ્સો છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્ટૈટેલાઈટ વિક્સાવવાનું કાર્ય કઈ કંપની દ્વારા થઈ રહ્યું છે ? સ્પેસ એક્સ સૈસ વાયર ઓર્બિટલ સાઈન્સ વર્જિન ગેલેકિટક સ્પેસ એક્સ સૈસ વાયર ઓર્બિટલ સાઈન્સ વર્જિન ગેલેકિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "સ્ટૈટેલાઈટ" શું છે ? સતાપમંડળમાં જોવા મળતો રંગીન પ્રકાશ કે જેના દ્વારા કેટલીડ ખગોળીય ઘટનાનો ખ્યાલ મેળવવામાં તક ઊભી થઈ રહી છે. સતાપમંડળમાં તાજેતરમાં શોધાયેલું એક પ્રવાહી સ્તર કે જે સંચાર પણાલીને અસર કરી રહ્યું છે. રોકેટને પ્રતિલંબ(વર્ટિકલ) દિશામાં અવકાશમાં પ્રક્ષેપિત કરવાની સંકલ્પના સમતાપમંડળમાં હવાઈ જહાજ સ્થાપિત કરીને સંચાર પ્રણાલી સ્થાપિત કરવાની યોજના સતાપમંડળમાં જોવા મળતો રંગીન પ્રકાશ કે જેના દ્વારા કેટલીડ ખગોળીય ઘટનાનો ખ્યાલ મેળવવામાં તક ઊભી થઈ રહી છે. સતાપમંડળમાં તાજેતરમાં શોધાયેલું એક પ્રવાહી સ્તર કે જે સંચાર પણાલીને અસર કરી રહ્યું છે. રોકેટને પ્રતિલંબ(વર્ટિકલ) દિશામાં અવકાશમાં પ્રક્ષેપિત કરવાની સંકલ્પના સમતાપમંડળમાં હવાઈ જહાજ સ્થાપિત કરીને સંચાર પ્રણાલી સ્થાપિત કરવાની યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP