Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયા ગવર્નરે મધ્યભારતમાં પીંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ?

વોરન હેસ્ટિંગ્સ
લીટન
મેકોલે
વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કલાપીનું પૂરું નામ જણાવો.

તખતસિંહ પરમાર
સુરસિંહ ગોહેલ
સમરસિંહ ગોહેલ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP