Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.'' આ ઘોષણા કયા મહાપુરૂષે કરી હતી ?

લાલા લજપતરાય
વીર ભગતસિંહ
સુભાષચંદ્ર બોઝ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

ભગવત્‌ ગીતા
કથોપનિષદ
રામાયણ
મહાભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામની ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું.

આર્યભટ્ટ
ભાસ્કરાચાર્ય
શ્રીધર આચાર્ય
પાયથાગોરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP