Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.'' આ ઘોષણા કયા મહાપુરૂષે કરી હતી ? સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ સરદાર પટેલ લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ સરદાર પટેલ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? મહાભારત રામાયણ કથોપનિષદ ભગવત્ ગીતા મહાભારત રામાયણ કથોપનિષદ ભગવત્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ' - માટે એક શબ્દ કયો છે ? દ્વીપકલ્પ અખાત રણદ્વીપ ત્રિકલ્પ દ્વીપકલ્પ અખાત રણદ્વીપ ત્રિકલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામની ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું. પાયથાગોરસ આર્યભટ્ટ શ્રીધર આચાર્ય ભાસ્કરાચાર્ય પાયથાગોરસ આર્યભટ્ટ શ્રીધર આચાર્ય ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District Scarcely had he left ___ the guests arrived. than then when after than then when after ANSWER DOWNLOAD GUJARATI MCQ APP