Talati Practice MCQ Part - 3 3 π/2 = ? 300° 270° 240° 180° 300° 270° 240° 180° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચામુંડરાજે શુકલતીર્થમાં સમાધિ લીધેલ હતી. જે શુકલતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ? સુરત ભરૂચ તાપી નર્મદા સુરત ભરૂચ તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 www.naukari.com વેબસાઈટ શેના માટે જાણીતી છે. રોજગાર પુસ્તકો જીવનસાથી સમાચાર રોજગાર પુસ્તકો જીવનસાથી સમાચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ? ચિનુ મોદી લાભશંકર ઠાકર રમેશ પારેખ પન્નાલાલ પટેલ ચિનુ મોદી લાભશંકર ઠાકર રમેશ પારેખ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 “વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા” માપવા ક્યા ઉપકરણનો ઉપયોગ થાય છે ? એમીટર ડાયનેમોમીટર ગેલ્વેનોમીટર બેરોમીટર એમીટર ડાયનેમોમીટર ગેલ્વેનોમીટર બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP