Talati Practice MCQ Part - 8
ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
1) મોચી ભરત
2) કાઠી ભરત
3) કણબી ભરત
4) મોતી ભરત
A) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર
B) સૌરાષ્ટ્ર વિસ્તાર
C) ખાવડા, બન્ની વિસ્તાર
D) અમરેલી જીલ્લો

1-B, 2-A, 3-D, 4-C
1-A, 2-D, 3-C, 4-B
1-C, 2-B, 3-A, 4-D
1-D, 2-C, 3-B, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

68.0 પૂ.રે.
23.5 ઉ.અ.
એકેય નહીં
82.5 પૂ.રે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સૌલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું,તે પરાજિત રાજાનું નામ જણાવો.

રાજા કુમારપાળ
રાજા ત્રિભુવનપાળ
રાજા જયસિદ્ધ
રાજા જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP