Talati Practice MCQ Part - 9
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં નીચેના પૈકી ___ સ્ટેશનો ક્રમાનુસાર આવે છે.

નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ
આણંદ, ભરૂચ, નડિયાદ, સુરત, વડોદરા, વલસાડ
નડિયાદ, ભરૂચ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ
વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડિયાદ, વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અ', 'બ' અને 'ક' એક વેપારી પેઢીમાં ભાગીદારો છે. 'અ' અને 'બ' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 2 : 3 છે અને 'બ' અને 'ક' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 4 : 5 છે. જો પેઢીનો નફો રૂ. 70,000 હોય તો, પેઢીના નકામાંથી 'અ'ને મળેલ તેના ભાગના નફાની ૨કમ રૂ. ___ થાય.

રૂ. 15,000
રૂ. 18,000
રૂ. 16,000
રૂ. 12,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP