Talati Practice MCQ Part - 9 સ્વસ્થ જીવનનું પ્રથમ સૂત્ર ___ આહારને ગણવામાં આવે છે. સમતોલ ટેસવાળા ગળપણવાળા મસાલેદાર સમતોલ ટેસવાળા ગળપણવાળા મસાલેદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વર્તુળના કોઈપણ બે બિંદુને જોડતો રેખાખંડ એ ___ છે. રેખા જીવા ત્રિજ્યા સ્તર્શક રેખા જીવા ત્રિજ્યા સ્તર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પી.આર. એલ. ની સ્થાપનામાં ક્યા વિજ્ઞાનીએ સક્રિય રસ લીધો હતો ? સી.વી. રામન શ્રી રામન્ના વિક્રમ સારાભાઈ જગદીશચંદ્ર બોઝ સી.વી. રામન શ્રી રામન્ના વિક્રમ સારાભાઈ જગદીશચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 યમરાજ અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદમાં છે ? મુંડક ઉપનિષદ કંઠ ઉપનિષદ છંદોગ્ય ઉપનિષદ કેન ઉપનિષદ મુંડક ઉપનિષદ કંઠ ઉપનિષદ છંદોગ્ય ઉપનિષદ કેન ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ___ you work hard, you will not succeed. Unless If Although Though Unless If Although Though ANSWER DOWNLOAD GUJARATI MCQ APP