Talati Practice MCQ Part - 9
ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી.

ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં
તરણેતરનો મેળો – થાન
વૌઠાનો મેળો – આણંદ
પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'વડવાનલ' એટલે

દરિયામાં લાગતી આગ
જંગલમાં લાગતી આગ
વડવાઓ (ઋષિઓ)એ શોધેલ એક અગ્નિ
વડના વૃક્ષ નીચે એકત્ર થયેલ વાનરોનો સમુહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP