Talati Practice MCQ Part - 9
ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી.

વૌઠાનો મેળો – આણંદ
પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં
તરણેતરનો મેળો – થાન
ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'વડવાનલ' એટલે

વડવાઓ (ઋષિઓ)એ શોધેલ એક અગ્નિ
જંગલમાં લાગતી આગ
દરિયામાં લાગતી આગ
વડના વૃક્ષ નીચે એકત્ર થયેલ વાનરોનો સમુહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP