Talati Practice MCQ Part - 9
ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી.

ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં
વૌઠાનો મેળો – આણંદ
તરણેતરનો મેળો – થાન
પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'વડવાનલ' એટલે

વડવાઓ (ઋષિઓ)એ શોધેલ એક અગ્નિ
દરિયામાં લાગતી આગ
વડના વૃક્ષ નીચે એકત્ર થયેલ વાનરોનો સમુહ
જંગલમાં લાગતી આગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP