Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓને દરિયાકિનારો લાગતો નથી ?
(1) કચ્છ
(2) સુરેન્દ્રનગર
(3) અમદાવાદ
(4) રાજકોટ

2, 3 ને
1, 2 ને
માત્ર 2 ને
2, 3, 4 ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી ?
(1)તે પૂનમને દિવસે થાય છે.
(2)તે અમાસને દિવસે થાય છે.
(3) સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણ થાય છે.
(4) સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતાં સૂર્ય ગ્રહણ થાય છે.

માત્ર 4 સાચું નથી.
માત્ર 1 સાચું નથી.
3 સાચું નથી.
1, 4 સાચું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP