Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘કરો યા મરો’ સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે ?

સવિનય કાનુનભંગ ચળવળ
‘ભારત છોડો’ ચળવળ
અસહકાર આંદોલન
સ્વદેશી ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રેસર કુકરમાં રસોઇ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે

દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે.
કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે.
કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી.
દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી ?
(1)તે પૂનમને દિવસે થાય છે.
(2)તે અમાસને દિવસે થાય છે.
(3) સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણ થાય છે.
(4) સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતાં સૂર્ય ગ્રહણ થાય છે.

3 સાચું નથી.
માત્ર 1 સાચું નથી.
1, 4 સાચું નથી.
માત્ર 4 સાચું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP