Gujarat Police Constable Practice MCQ Part - 3
એક ચતુર્ભૂજના ત્રણ ખૂણાઓ વચ્ચેનો ક્રમશઃ ગુણોત્તર 1 : 4 : 5 છે. જેમાં ચોથા ખૂણાનું માપ 60° છે તો તેના સૌથી નાના અને સૌથી મોટા ખૂણાઓના માપ વચ્ચેનો તફાવત શોધો ?

110°
190°
100°
120°

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
મહારાષ્ટ્ર સરકાર દ્વારા અસગરઅલી નામના શિકારીને કઇ વાઘણનો શિકાર કરવા માટે પરવાનગી આપાતા વિવાદ સર્જાયો છે ?

અંજલી
નલિની
અવની
ધ્વની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
“સ્મરણયાત્રા” એ ક્યાં સર્જકની જાણીતી આત્મકથા છે ?

ચીનુ મોદી
કાકાસાહેબ કાલેલકર
બ.ક.ઠાકર
ગોર્વધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP