બાયોલોજી (Biology)
અર્ધીકરણ-1 અર્ધસૂત્રણ વિભાજન છે અને અર્ધીકરણ-II સમસૂત્રણ વિભાજન છે કારણ કે,

વ્યતીકરણ પામે છે.
સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે.
સમજાત રંગસૂત્રની જોડ બને છે.
રંગસૂત્રીકાનું અલગીકરણ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પૃથ્વી પરના મહત્તમ જૈવિક અણુ કાર્બોદિતનું નિર્માણ કોના દ્વારા થાય છે ?

ફૂગ, લીલ, બૅક્ટેરિયા
કેટલાક બૅક્ટેરિયા, લીલ, લીલી વનસ્પતિ
લીલી વનસ્પતિ, ફૂગ, લીલ
વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જૈવતંત્રોનો ઉદ્દેશ શું છે ?

વિસ્તૃત બાહ્યાકાર લક્ષણોને આધારે સજીવોનું વર્ગીકરણ
સજીવોનું વર્ગીકરણ તેમના ઉદ્વિકાસીય ઇતિહાસને આધારે કરવું અને દરેક ક્ષેત્રના માપદંડો તેમની વ્યક્તિ વિકાસ પ્રસ્થાપિત કરવો
સજીવોની તેમના વર્ગકોમાં ગોઠવણી અને તેમની વચ્ચે સંબંધ સ્થાપિત કરવો.
સજીવોની કોષરચનાકીય લાક્ષણિકતાઓને આધારે તેમની ઓળખ અને ગોઠવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ધ્રુવીય અને ઋણવીજભાર યુક્ત R જૂથ ધરાવતો એમિનોએસિડ કયો છે ?

થ્રિયોનીન
મિથિયોનીન
એસ્પાર્ટિ ઍસિડ
આર્જિનીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને પ્રજનન-ક્ષમતાને પ્રોત્સાહિત કરવા લક્ષણ ધરાવતો સજીવો ગણાય છે ?

એ પણ નહીં
સૌથી વધુ અનુકૂલિત
સૌથી વધુ સરળ
સૌથી વધુ પ્રભાવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP