બાયોલોજી (Biology) અર્ધીકરણ-1 અર્ધસૂત્રણ વિભાજન છે અને અર્ધીકરણ-II સમસૂત્રણ વિભાજન છે કારણ કે, વ્યતીકરણ પામે છે. સમજાત રંગસૂત્રની જોડ બને છે. સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. રંગસૂત્રીકાનું અલગીકરણ વ્યતીકરણ પામે છે. સમજાત રંગસૂત્રની જોડ બને છે. સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. રંગસૂત્રીકાનું અલગીકરણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ – II સમસૂત્રિભાજન છે જેમાં રંગસૂત્રની રંગસૂત્રિકા છૂટી પડે છે.)
બાયોલોજી (Biology) મીનાની ત્વચાનો રંગ ઘેરો છે અને સીતાની ત્વચાનો રંગ ઝાંખો છે. તે માટે જવાબદાર પ્રોટીન ક્યું હોઈ શકે ? મેલેટોનીન મેલેનીન હિમોગ્લોબીન માયોગ્લોબીન મેલેટોનીન મેલેનીન હિમોગ્લોબીન માયોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સલ્ફર ધરાવતા વિટામિન અને એમિનો ઍસિડનું સાચું જૂથ જણાવો. (ક્રમશઃ) થાયેમિન અને સિસ્ટીન મિથિયોનીન અને બાયોટીન સિસ્ટીન અને થાયમિન બાયોટીન અને થાયેમિન થાયેમિન અને સિસ્ટીન મિથિયોનીન અને બાયોટીન સિસ્ટીન અને થાયમિન બાયોટીન અને થાયેમિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આઈકલરે વનસ્પતિસૃષ્ટિને કેટલાં જૂથમાં વર્ગીકૃત કરી છે ? બે ચાર પાંચ ત્રણ બે ચાર પાંચ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જ જાતિના સજીવો માટે શું સાચું છે ? એક જ પરિસ્થિતિકીય જીવન પદ્ધતિમાં વસે. એક જ વસવાટમાં વસે.ણ આંતરપ્રજનન કરે. વિભિન્ન વસવાટમાં વસે. એક જ પરિસ્થિતિકીય જીવન પદ્ધતિમાં વસે. એક જ વસવાટમાં વસે.ણ આંતરપ્રજનન કરે. વિભિન્ન વસવાટમાં વસે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિઅંગી અને ત્રિઅંગીના નરજન્યુઓનું માદાજન્યુ તરફ પ્રચલનને શું કહે છે ? જલાનુવર્તન રસાયણાનુચલન પ્રકાશાનુચલન પ્રકાશાનુવર્તન જલાનુવર્તન રસાયણાનુચલન પ્રકાશાનુચલન પ્રકાશાનુવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP