બાયોલોજી (Biology)
અર્ધીકરણ-1 અર્ધસૂત્રણ વિભાજન છે અને અર્ધીકરણ-II સમસૂત્રણ વિભાજન છે કારણ કે,

વ્યતીકરણ પામે છે.
સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે.
રંગસૂત્રીકાનું અલગીકરણ
સમજાત રંગસૂત્રની જોડ બને છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મધમાખીઓની વસાહતમાં કુલ કેટલી કામદાર માખી હોય છે.

40,000 થી 50,000
40,000 થી 60,000
30,000 થી 60,000
30,000 થી 50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનના બંધારણ માટે બિનજરૂરી હોય એવો બંધ કયો ?

આયનિક બંધ
પેપ્ટાઈડ બંધ
એસ્ટર બંધ
હાઈડ્રોફોબિક બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મધમાખીની ઉપયોગિતા

મીણ-ઉત્પાદન
મધ-ઉત્પાદન
ડિંભની ઉપયોગિતા
મધ-ઉત્પાદન અને ડિંભની ઉપયોગિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNA ની એક શૃંખલા પરના ન્યુક્લિઓટાઈડનો ક્રમ ACGGTTAA હોય, તો તેની સામેની શૃંખલાનો ક્રમ જણાવો.

GTAACCTT
TGCCAATT
TACCGGTT
CATTGGCC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP