વળતર હંમેશા છાપેલી કિંમત પર આપવામાં આવે છે.
ધારો કે છાપેલી કિંમત = 100%
વળતર = 10%
10% 5
100% (?)
100/10 × 5 = રૂ. 50
છાપેલી કિંમત = રૂ. 50
નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ રૂ. 4000નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સ૨વાળે 25% નફો થાય ?