GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યુ હતું ?

વલ્લભ ભરવાડ
મહિપાલ ગોહિલ
મુળરાજ ઘેવર
હમીરજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
'અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટીકલ - 19
આર્ટીકલ - 15
આર્ટીકલ - 17
આર્ટીકલ - 22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) માધવ (માધા) વાવ
b) રોહા ફોર્ટ
c) આનંદ આશ્રમ બિલખા
d) રૂઠી રાણીનો મહેલ
1. કચ્છ જિલ્લો
2. જૂનાગઢ જિલ્લો
3. સુરેન્દ્રનગર જિલ્લો
4. સાબરકાંઠા જિલ્લો

a-3, b-2, c-1, d-4
a-1, b-3, c-2, d-4
a-3, b-1, c-2, d-4
a-3, b-1, c-4, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP