GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાત સરકાર દ્વારા બાગાયત અને તબીબી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોની આવક બમણી કરવા માટે નીચેના પૈકી કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ? કૃષિ વિકાસ યોજના બાગાયત વિકાસ મિશન ફળ અને તબીબી ખેતી વિકાસ યોજના આપેલ પૈકી એક પણ નહીં કૃષિ વિકાસ યોજના બાગાયત વિકાસ મિશન ફળ અને તબીબી ખેતી વિકાસ યોજના આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) વર્તમાન સમયમાં મોટાભાગના દૂરસંચાર ઉપગ્રહો ભૂસ્થાયી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવે છે. પૃથ્વી પરના એક જ સ્થળ પર રહેવા માટે ભૂસ્થાયી ઉપગ્રહ સીધો જ ___ ની ઉપર હોવો જોઈએ. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વિષુવવૃત્ત આપેલ પૈકી એક પણ નહીં કર્કવૃત ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વિષુવવૃત્ત આપેલ પૈકી એક પણ નહીં કર્કવૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) V એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 2 વર્ષ માટે 3% ના વાર્ષિક દરે લોન તરીકે લાવે છે. જો 2 વર્ષ બાદ વ્યાજ તરીકે તે રૂ. 487.20 ચૂકવે, તો તે રકમ કેટલી હશે ? રૂ. 8,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 6,400 રૂ. 7,200 રૂ. 8,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 6,400 રૂ. 7,200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) વૈષ્ણવ, તાંત્રિક અને બૌદ્ધ સિદ્ધાંતોનો સરસ સમન્વય સાધતા ભક્તિ આંદોલનનું નામ જણાવો. વારકરી પંચસખા મહાનુભાવ સહજિયા વારકરી પંચસખા મહાનુભાવ સહજિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) અને ભારત વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? IMF ખાતે ભારતના ગવર્નર અને વૈકલ્પિક ગવર્નર સામાન્ય રીતે અનુક્રમે નાણામંત્રી અને RBI ના ગવર્નર હોય છે. ભારત IMF નું ઋણ લેનાર (borrower) હતું પણ હવે તે ઉધાર આપનાર (lender) તરીકે ઉભરી આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને IMF ખાતે ભારતના ગવર્નર અને વૈકલ્પિક ગવર્નર સામાન્ય રીતે અનુક્રમે નાણામંત્રી અને RBI ના ગવર્નર હોય છે. ભારત IMF નું ઋણ લેનાર (borrower) હતું પણ હવે તે ઉધાર આપનાર (lender) તરીકે ઉભરી આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ સુવિખ્યાત "મત્તવિલાસ પ્રહસન" લખ્યું હતું ? મહેન્દ્રવર્મન નરસિંહવર્મન -I પરમેશ્વરવર્મન નરસિંહવર્મન -II મહેન્દ્રવર્મન નરસિંહવર્મન -I પરમેશ્વરવર્મન નરસિંહવર્મન -II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP