સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકત-દેવાં સંચાલન અભિગમ અનુસાર, હેજિંગનો ખ્યાલ, રૂઢિચુસ્તતાનો ખ્યાલ અને આક્રમકતાનો ખ્યાલને ___ આધારે અંગે નીતિ નક્કી કરવામાં આવે છે.

શાખ
ઉઘરાણી
વેચાણ
ટૂંકા, લાંબા-ગાળાની મૂડી પ્રાપ્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષના અંતે જાંગડ વેચેલા માલ અંગે ગ્રાહક તરફથી કોઈ નિર્ણય અંગે માહિતી મળેલી ન હોય ત્યારે સ્ટોક અંગે કઈ હવાલાનોંધ કરવામાં આવે છે ?

વેપાર ખાતે ઉ તે ગ્રાહક પાસે સ્ટોક ખાતે
ગ્રાહક પાસે સ્ટોક ખાતે ઉ તે વેપાર ખાતે
વેચાણ ખાતે ઉ તે ગ્રાહક ખાતે
ગ્રાહક ખાતે ઉ તે વેચાણ ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP