GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મહિમા કંપનીના ઈક્વિટી શેરની વાજબી કિંમત રૂ. 1,500/- હોય અને તેની બજાર કિંમત રૂ. 1,400/- હોય, તો તેની આંતરિક કિંમત કેટલી થશે ? રૂ. 1,600/- રૂ. 2,800/- રૂ. 3,000/- રૂ. 2,900/- રૂ. 1,600/- રૂ. 2,800/- રૂ. 3,000/- રૂ. 2,900/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એસેસી એ અગાઉથી ભરેલો કર નિયમિત આકારણી વખતે નક્કી થયેલ રકમથી વધુ હોય તો આકારણી વર્ષની શરૂઆતથી રિફંડ મંજૂર કરવાની તારીખ સુધી સરકાર વાર્ષિક ___ સાદું વ્યાજ આપશે. 4% 12% 8% 6% 4% 12% 8% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 Translate the following sentence in English:હું હજી મુંઝવણ માં છું કે વિજ્ઞાન વરદાન છે કે અભિશાપ ? I have been in a confusion yet, whether science is a boon or curse. I were confused that science is boon or curse I am confused that science is boon or curse I yet was confusion that science is boon or curse I have been in a confusion yet, whether science is a boon or curse. I were confused that science is boon or curse I am confused that science is boon or curse I yet was confusion that science is boon or curse ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આકારણીની કાર્યવાહી અને કર વસૂલાતના સંદર્ભમાં કાયમી ખાતા નંબર (PAN) નીચેના પૈકી કઇ કલમ હેઠળ આવે છે ? કલમ-139 કલમ-140A કલમ-139A કલમ-140 કલમ-139 કલમ-140A કલમ-139A કલમ-140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 અભિલેખ અદાલત કોને કહેવાય ? જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય. આપેલ તમામ શરતો લાગુ પડે છે. જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે. જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય. જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય. આપેલ તમામ શરતો લાગુ પડે છે. જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે. જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 પાછલા વર્ષ 2016-17 દરમ્યાન ભારતીય કંપની પાસેથી રહીશને મળેલ ડિવિડન્ડની આવક ___ રૂ. 10,000 સુધી કરમુક્ત કરપાત્ર ગણાશે કરમુકત ગણાશે રૂ. 50,000 સુધી કરમુક્ત રૂ. 10,000 સુધી કરમુક્ત કરપાત્ર ગણાશે કરમુકત ગણાશે રૂ. 50,000 સુધી કરમુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP