કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક હાથની આંગળી, નાની શું ને મોટી શું ? માણસની આંગળીઓ સરખી હોતી નથી. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય. હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. માણસની આંગળીઓ સરખી હોતી નથી. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય. હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂકડીનું મોં ઢેફલે રાજી કૂકડીનું મોઢું ઢેફલું ખાય છે. મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે. મુખ નાનું હોવાથી ઢેફલું ખવાતું નથી. નાના માણસને થોડાકથી સંતોષ થાય છે. કૂકડીનું મોઢું ઢેફલું ખાય છે. મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે. મુખ નાનું હોવાથી ઢેફલું ખવાતું નથી. નાના માણસને થોડાકથી સંતોષ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાવો નાચ્યો એટલે બાવી નાચી બાવો—બાવી લોકોને છેતરે છે જીવનમાં અનુકરણ કરવું જોઈએ શકિત વગરનું આંધળું અનુકરણ કરવું બંને એકજ વિચાર ધરાવે છે બાવો—બાવી લોકોને છેતરે છે જીવનમાં અનુકરણ કરવું જોઈએ શકિત વગરનું આંધળું અનુકરણ કરવું બંને એકજ વિચાર ધરાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? વધુ ને વધુ ભીંસ અનુભવવી ઉંમરમાં ઉધાર ચાલતો નથી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? વધુ ને વધુ ભીંસ અનુભવવી ઉંમરમાં ઉધાર ચાલતો નથી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમીચંદનો ભાવ પુછાય' વિધાનમાં કહેલ કહેવતનો અર્થ શું થાય ? ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે ઘોને મરવાની બીક લાગતી નથી વાઘરીવાડમાં મરણ થાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે ઘોને મરવાની બીક લાગતી નથી વાઘરીવાડમાં મરણ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP