કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક હાથની આંગળી, નાની શું ને મોટી શું ? એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? માણસની આંગળીઓ સરખી હોતી નથી. હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? માણસની આંગળીઓ સરખી હોતી નથી. હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘેટી ચરવા ગઈને ઊનમૂકીને આવી ઘેટીને બહાર ચરવા ના મોકલાય. થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. સામે ચાલીને આવતો ફાયદો. ઘેટીને બહાર ચરવા ના મોકલાય. થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. સામે ચાલીને આવતો ફાયદો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી ભાગ્ય જ નિર્ણાયક બને છે. ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો. દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ. જાણી જોઈને આફતમાં મુકાવું. ભાગ્ય જ નિર્ણાયક બને છે. ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો. દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ. જાણી જોઈને આફતમાં મુકાવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ખાલી ચણો વાગે ઘણો જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ? ગોળથી કીડીને મઝા પડે છે કડવાં વેણથી આપણને દુઃખ થાય છે મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? ઝેરથી માણસની પરખ થાય છે ગોળથી કીડીને મઝા પડે છે કડવાં વેણથી આપણને દુઃખ થાય છે મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? ઝેરથી માણસની પરખ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'મોરનાં ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP