કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.અન્ન આહારે ને ઘી વ્યવહારે જેવું કાર્ય તેવું પરિણામ જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું બંને બાજુથી પતન થવું જેવું કાર્ય તેવું પરિણામ જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું બંને બાજુથી પતન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ખાલી ચણો વાગે ઘણો જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.અધૂરો ઘડો છલકાય ઘણો અભિમાનમાં ખરાબ દેખાવ કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મૂછ પહેલા માંડવો યોગ્યતા વિનાના તરંગો કરવા મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે યોગ્ય તરંગો કરવા મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે યોગ્યતા વિનાના તરંગો કરવા મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે યોગ્ય તરંગો કરવા મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ભકિત કરશો તો ભગવાન ફળશે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભગવાન સૌને સુખ આપે છે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભકિત કરશો તો ભગવાન ફળશે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભગવાન સૌને સુખ આપે છે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ આપો. સંઘર્ષમાં ઉતરવું ખૂબ અધીરા બની જવું આનંદમાં આવવું ઉમંગમાં આવી જવું સંઘર્ષમાં ઉતરવું ખૂબ અધીરા બની જવું આનંદમાં આવવું ઉમંગમાં આવી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP