ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સોમનાથ મંદિર ટ્રસ્ટના વર્તમાન ટ્રસ્ટીઓમાં કોનો સમાવેશ થતો નથી ?

લાલકૃષ્ણ અડવાણી
જે.ડી.પરમાર
વિજય રૂપાણી
અમિત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ
સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા ?

મોતીભાઇ અમીન
ફતેસિંહ ગાયકવાડ
રા ખેંગારજી ત્રીજા
એલેકઝાન્ડર કિન્લો ફોબર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ?

જેસવાડા
માણકવાડા
નગવાડા
ઝીંઝુવાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

અમૃતવર્ષિણી વાવ - નંદા
અડાલજની વાવ - જયા
દાદા હરીની વાવ - ભદ્રા
રાણકી વાવ - નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP