Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલ છે ?

છત્તીસગઢ
ગુજરાત
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

ડાયાબીટીસ
પાચનતંત્રની બિમારી
હૃદયની બિમારી
મૂત્રપીંડની બિમારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ

નીચે જાય છે.
ઉપરજાય છે.
કોઇ અસર થતી નથી.
કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘પંચાયતી રાજ’ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારીત છે ?

સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા
સંસદીય લોકતંત્ર
પ્રમુખશાહી પદ્ધતિ
સત્તાના વિકેન્દ્રીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP