ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ? હસમુખ પાઠક રમણિક સામેશ્વર અનિલ ચાવડા નાનાભાઈ ભટ્ટ હસમુખ પાઠક રમણિક સામેશ્વર અનિલ ચાવડા નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___ અવિનાશ વ્યાસ મૃણાલિની સારાભાઈ જયશંકર 'સુંદરી' જશવંત ચૌધરી અવિનાશ વ્યાસ મૃણાલિની સારાભાઈ જયશંકર 'સુંદરી' જશવંત ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. કરસનદાસ મૂળજી નર્મદશંકર દવે ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી નર્મદશંકર દવે ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ? રાજેન્દ્ર કેશવલાલ શાહ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ દ્વિવેદી નટવરલાલ કુબેરદાસ પંડ્યા રાજેન્દ્ર કેશવલાલ શાહ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ દ્વિવેદી નટવરલાલ કુબેરદાસ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? ગાંધીજી વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારત રત્ન ભુપેન હજારીકાનું નામ કયા શહેરના સ્ટેડીયમ સાથે જોડવામાં આવેલ છે ? ગૌહાટી દીસપુર બદરપુર દીબ્રુગઢ ગૌહાટી દીસપુર બદરપુર દીબ્રુગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP