ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ? રમણિક સામેશ્વર હસમુખ પાઠક નાનાભાઈ ભટ્ટ અનિલ ચાવડા રમણિક સામેશ્વર હસમુખ પાઠક નાનાભાઈ ભટ્ટ અનિલ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ? ભુપત વડોદરિયા મહાદેવભાઈ દેસાઈ ચંદ્રકાંત બક્ષી હરીન્દ્ર દવે ભુપત વડોદરિયા મહાદેવભાઈ દેસાઈ ચંદ્રકાંત બક્ષી હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? વેણીભાઈ પુરોહિત રા.વિ.પાઠક જલન માતરી કુતુબ આઝાદ વેણીભાઈ પુરોહિત રા.વિ.પાઠક જલન માતરી કુતુબ આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા મણીલાલ દ્વીવેદી બાલાશંકર કંથારીયા ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા મણીલાલ દ્વીવેદી બાલાશંકર કંથારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીએ વિસાપુર જેલવાસ દરમિયાન કયું નાટક લખ્યું ? બારણે ટકોરે સાપના ભારા હવેલી શહીદનું સ્વપ્ન બારણે ટકોરે સાપના ભારા હવેલી શહીદનું સ્વપ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તા જણાવો. વેરની વસૂલાત પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ મારી કમલા વેરની વસૂલાત પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ મારી કમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP