ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હયાતી’ ગઝલ સંગ્રહ કોનો છે ? આસિમ રાંદેરી ‘શૂન્ય’ પાલનપુરી હરિન્દ્ર દવે જ્યોતીન્દ્ર દવે આસિમ રાંદેરી ‘શૂન્ય’ પાલનપુરી હરિન્દ્ર દવે જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો. જયંત કોઠારી ચુનીલાલ મડિયા ધના ભગત નટવરલાલ બુચ જયંત કોઠારી ચુનીલાલ મડિયા ધના ભગત નટવરલાલ બુચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મેહતાના કાવ્ય ‘ જળકમળ છાંડી જાને’ નો પ્રકાર જણાવો ? પદ પ્રભાતિયું લોકગીત ભડલીગીત પદ પ્રભાતિયું લોકગીત ભડલીગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ? કાકાસાહેબ કાલેલકર ડૉ. ચેખોવ ફાધર વાલેસ એલેક્ઝાન્ડર કાકાસાહેબ કાલેલકર ડૉ. ચેખોવ ફાધર વાલેસ એલેક્ઝાન્ડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ? નિરંજન ત્રિવેદી કરસનદાસ માણેક ઉમાશંકર જોશી જોસેફ મેકવાન નિરંજન ત્રિવેદી કરસનદાસ માણેક ઉમાશંકર જોશી જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP