ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'અંગ્રેજોએ ભારતમાં આવીને, અહીંની વ્યવસ્થાઓને જેમની તેમ સ્થિતિમાં રાખવાને બદલે તે વ્યવસ્થાઓનો ધરમૂળમાંથી નાશ કરવા માંડ્યો હતો, પ્રથમ તો તેમણે ભૂમિને ખેદાનમેદાન કરી દીધી, તે પછી (શિક્ષણ વ્યવસ્થારૂપી) વૃક્ષના મૂળને પણ ઉખેડી નાખ્યું.' - 'રળીયામણું વૃક્ષ- 18મી સદીમાં ભારતીય શિક્ષણ' પુસ્તકમાં લખાયેલા શબ્દો ઉચ્ચારનારા મહાપુરુષ કોણ હતા.

પંડિત મદન મોહન માલવીય
રવીન્દ્રનાથ ટાગોર
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાણ પામ્યું છે ?

ડૉ.વર્ગીસ કુરિયન
રામસિંહ પરમાર
ત્રિભુવનદાસ પટેલ
એમ.એમ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'ગરીબોના રઘુરામ રાજન' તરીકે કોણ ઓળખાય છે ?

વિરલ વી. આચાર્ય
ઊર્જિત પટેલ
રઘુરામ રાજન
બિમલ જલાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ?

તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
ઓરિસ્સા
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"કુમાર" સામયિકના સ્થાપક - સંપાદક કોણ હતાં ?

બચુભાઈ રાવત
રવિશંકર રાવળ
હાજી અલ્લારખાં શિવજી
ચાંપશીભાઈ ઉદેશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ?

ગાંધીજી
દાદા ધર્માધિકારી
વિનોબા ભાવે
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP