સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે ધંધો ફેરબદલ કરનાર (વેચનાર) કંપની ના ચોપડે 5% નાં 8000 ડિબેન્ચર દરેક ₹ 100ના લેખે છે જેના પર ચાલુ વર્ષનું વ્યાજ ચઢત છે. જો નવી કંપની (ધંધો ફેરબદલ લેનાર અથવા ખરીદનાર) આ ડિબેન્ચર હોલ્ડર્સને પોતાના 8% ના નવા ડિબેન્ચર્સ ચઢત વ્યાજ જેટલી રકમના પ્રીમિયમે આપે છે તો નવી કંપની એ ડિબેન્ચર હોલ્ડર્સને કેટલા ટકા પ્રીમિયમે આપેલું હોય ?

13 %
8 %
5 %
10 %

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આપણે કંપનીની માહિતી બદલવી હોય તો કયો કમાન્ડ છે ?

ચેન્જ કમાન્ડ
ક્રિએટ કમાન્ડ
એડિટ કમાન્ડ
ફેરફાર (ઓલ્ટર) કમાન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આમનોંધનો ચોપડો તૈયાર કરવાનો હેતુ એ છે કે___

ધંધાનો નફો અને ખોટ જાણવાં
ચોક્કસ તારીખે કેટલી રોકડ રકમ હાથ પર છે તે નક્કી કરવું
ધંધાની આર્થિક સ્થિતિ જાણવી
તારીખના ક્રમમાં ધંધાના બધા જ વ્યવહારો પુરા પાડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP