GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ધંધાકીય પૂર્વાનુમાન ___ ના આધારે કરવામાં આવે છે.

આપેલ તમામ
વર્તમાન માહિતી
પેઢીની નીતિઓ અને સંજોગો
ભૂતકાળની માહિતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારની હિમાયત
અન્નાહારી જીવન
અન્નાહારના ફાયદા
અન્નાહાર-જીવનમંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જાહેર કરાયેલ નવો ગરીબીનો આંક કયા નામે ઓળખાય છે ?

માનવ વિકાસ સૂચકાંક
માનવ ગરીબી સૂચકાંક
સામાજિક ગરીબીનો સૂચકાંક
બહુપરીમાણીય ગરીબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નરસિંહમ કમિટીનો રિપોર્ટ શેની સાથે સંબંધિત છે?

ઔદ્યોગિક ક્ષેત્રના સુધારા
બેન્કિંગ ક્ષેત્રના સુધારા
વીમા ક્ષેત્રના સુધારા
ખેતી ક્ષેત્રના સુધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP