GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારી જીવન
અન્નાહાર-જીવનમંત્ર
અન્નાહારની હિમાયત
અન્નાહારના ફાયદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કયા ખર્ચને ઉત્પાદનના એકમો સાથે કોઈ સંબંધ નથી ?

સીમાંત ખર્ચ
સરેરાશ ખર્ચ
અસ્થિર ખર્ચ
સ્થિર ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP