GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
જે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમ્યાન કુલ 182 દિવસ કે વધુ દિવસ ભારતમાં રહી હોય તેને ___ કહેવાય.

રહીશ અને સામાન્ય રહીશ
રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં
બિનરહીશ
અન્ય રહીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ?

ભગવાન પરશુરામે
શ્રીકૃષ્ણે
ભગવાન રામે
હેમચંદ્રાચાર્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
મણિલાલ દ્વિવેદી
નાનાભાઈ ભટ્ટ
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP