ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ?

પ્રભાતિયા
ભક્તિગીત
હરિગાન
રામગ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ?

રસિકલાલ પરીખ
વજુ કોટક
પ્રેમજી પટેલ
પ્રવીણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP