ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? પ્રભાતિયા ભક્તિગીત હરિગાન રામગ્રી પ્રભાતિયા ભક્તિગીત હરિગાન રામગ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય લેખક અરવિંદ પંડ્યાનું વતન જણાવો. મહાવીરનગર મહેતાપુરા ફતેહપુરા રાયગઢ મહાવીરનગર મહેતાપુરા ફતેહપુરા રાયગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિનોદની નજરે' ના લેખક કોણ ? વિનોદ જાની વિનોદ શાહ વિનોદ અધ્વર્યુ વિનોદ ભટ્ટ વિનોદ જાની વિનોદ શાહ વિનોદ અધ્વર્યુ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? ભજન આખ્યાન છપ્પા ચાબખા ભજન આખ્યાન છપ્પા ચાબખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો. રમેશ પારેખ વિનોદ જોશી મકરંદ દવે નિરંજન ભગત રમેશ પારેખ વિનોદ જોશી મકરંદ દવે નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો. લાડુ બારોટ ધના કેશવ કાકડિયા વીરજી લુહાર લાલજી સુતાર લાડુ બારોટ ધના કેશવ કાકડિયા વીરજી લુહાર લાલજી સુતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP