ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? રામગ્રી હરિગાન પ્રભાતિયા ભક્તિગીત રામગ્રી હરિગાન પ્રભાતિયા ભક્તિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ? સોક્રેટિસ તુલસી ક્યારો દીપનિર્વાણ ઝેર તો પીધા છે જાણી જાણી સોક્રેટિસ તુલસી ક્યારો દીપનિર્વાણ ઝેર તો પીધા છે જાણી જાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ? બાલાભાઈ દેસાઈ- સેહની બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - શ્રવણ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી બાલાભાઈ દેસાઈ- સેહની બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - શ્રવણ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો. નળની વેદના સંભાવનાનો સૂરજ અંતર-આત્મા પીયૂષ-ઝરણા નળની વેદના સંભાવનાનો સૂરજ અંતર-આત્મા પીયૂષ-ઝરણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બિલ્લો ટિલ્લો ટચ’ અને ‘જામ ભણીની જાત્રા’ કોની આત્મકથા છે ? મોહમ્મદ માંકડ ઉર્વિશ કોઠારી કુમારપાળ દેસાઈ ગુણવંત શાહ મોહમ્મદ માંકડ ઉર્વિશ કોઠારી કુમારપાળ દેસાઈ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ? હરિકૃષ્ણ પાઠક ઝીણાભાઈ દેસાઈ કિસનસિંહ ચાવડા કવિ ન્હાનાલાલ હરિકૃષ્ણ પાઠક ઝીણાભાઈ દેસાઈ કિસનસિંહ ચાવડા કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP