ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ?

રામગ્રી
હરિગાન
પ્રભાતિયા
ભક્તિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ?

સોક્રેટિસ
તુલસી ક્યારો
દીપનિર્વાણ
ઝેર તો પીધા છે જાણી જાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ?

બાલાભાઈ દેસાઈ- સેહની
બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો
ઉમાશંકર જોષી - શ્રવણ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો.

નળની વેદના
સંભાવનાનો સૂરજ
અંતર-આત્મા
પીયૂષ-ઝરણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બિલ્લો ટિલ્લો ટચ’ અને ‘જામ ભણીની જાત્રા’ કોની આત્મકથા છે ?

મોહમ્મદ માંકડ
ઉર્વિશ કોઠારી
કુમારપાળ દેસાઈ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ?

હરિકૃષ્ણ પાઠક
ઝીણાભાઈ દેસાઈ
કિસનસિંહ ચાવડા
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP