ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? રામગ્રી પ્રભાતિયા હરિગાન ભક્તિગીત રામગ્રી પ્રભાતિયા હરિગાન ભક્તિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ? રઘુવીર ચૌધરી લાભશંકર ઠાકર પીતાંબર પટેલ રમણલાલ દેસાઈ રઘુવીર ચૌધરી લાભશંકર ઠાકર પીતાંબર પટેલ રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ? સંવાદ સ્વરૂપે આખ્યાન સ્વરૂપે ગરબી સ્વરૂપે કવિતા સ્વરૂપે સંવાદ સ્વરૂપે આખ્યાન સ્વરૂપે ગરબી સ્વરૂપે કવિતા સ્વરૂપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચિનુ મોદીનું ઉપનામ જણાવો. અદલ અજ્ઞેય ઈર્શાદ નિરલા અદલ અજ્ઞેય ઈર્શાદ નિરલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રભુજી તુમ ચંદન હમ પાની" - આ પદના કવિનું નામ જણાવો. કબીર નાનક દાદુ દયાળ રૈદાસ કબીર નાનક દાદુ દયાળ રૈદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ? મલ્હાર તોડી ભોપાલી દરબારી મલ્હાર તોડી ભોપાલી દરબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP