ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? પ્રભાતિયા હરિગાન રામગ્રી ભક્તિગીત પ્રભાતિયા હરિગાન રામગ્રી ભક્તિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું. આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ? ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી નટવરલાલ કુબેરદાસ પંડ્યા રાજેન્દ્ર કેશવલાલ શાહ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી નટવરલાલ કુબેરદાસ પંડ્યા રાજેન્દ્ર કેશવલાલ શાહ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો. વીરજી લુહાર ધના કેશવ કાકડિયા લાલજી સુતાર લાડુ બારોટ વીરજી લુહાર ધના કેશવ કાકડિયા લાલજી સુતાર લાડુ બારોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? પ્રાગ-નરસિંહ યુગ ભક્તિયુગ સુધારક યુગ સમન્વય યુગ પ્રાગ-નરસિંહ યુગ ભક્તિયુગ સુધારક યુગ સમન્વય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ? ઉમાશંકર જોશી રમેશ પારેખ રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી રમેશ પારેખ રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP