ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? પ્રભાતિયા રામગ્રી હરિગાન ભક્તિગીત પ્રભાતિયા રામગ્રી હરિગાન ભક્તિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચૈતન્ય-ઓડિશા મીરાંબાઈ-રાજસ્થાન રામાનંદ-વારાણસી નામદેવ-ગુજરાત ચૈતન્ય-ઓડિશા મીરાંબાઈ-રાજસ્થાન રામાનંદ-વારાણસી નામદેવ-ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? કનૈયાલાલ મુનશી સુરેશ જોષી ઉમાશંકર જોષી કવિ સુન્દરમ્ કનૈયાલાલ મુનશી સુરેશ જોષી ઉમાશંકર જોષી કવિ સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. શામળ નર્મદ દલપતરામ અખો શામળ નર્મદ દલપતરામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અક્ષયદાસ સોની કોનુ મૂળ નામ છે ? પ્રેમાનંદ અખો ભાલણ નાકર પ્રેમાનંદ અખો ભાલણ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? સિદ્ધપુર પ્રભાસ પાટણ સોનગઢ પાટણ સિદ્ધપુર પ્રભાસ પાટણ સોનગઢ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP