ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનુ દિક્ષા સમયનુ નામ જણાવો ? ચાંગદેવ શીલભદ્ર સોમચંદ્ર દેવચંદ્ર ચાંગદેવ શીલભદ્ર સોમચંદ્ર દેવચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કોની કૃતિ છે ? ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા નારાયણ દેસાઈ નરહરિ પરીખ ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા નારાયણ દેસાઈ નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. શિયાણી મહુવા સાયલા શિનોર શિયાણી મહુવા સાયલા શિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? ક્ષેમુ દિવેટીયા રણજિતરામ મહેતા આનંદશંકર ધ્રુવ રવિશંકર રાવળ ક્ષેમુ દિવેટીયા રણજિતરામ મહેતા આનંદશંકર ધ્રુવ રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દશકુમારચરિત'ના રચિયતા... બાણભટ્ટ અશ્વઘોષ દંડિન ભારવિ બાણભટ્ટ અશ્વઘોષ દંડિન ભારવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ પંક્તિ ખોટી છે ? પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP