ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો.

પ્રકૃતિ પ્રેમ
કાવ્યાંજલિ
કાવ્ય ધારા
સમગ્ર કવિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ?

નિરંજન ભગત
કાન્તિ ભટ્ટ
દુલેરાય કારાણી
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP