ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મલ્લિકા સારાભાઈ કયા નૃત્યના જ્ઞાતા છે ? મોહિની અટ્ટમ ભરતનાટ્યમ અને કુચીપુડી કથક ભરતનાટ્યમ અને મણિપુરી મોહિની અટ્ટમ ભરતનાટ્યમ અને કુચીપુડી કથક ભરતનાટ્યમ અને મણિપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસીઓ ખેતરમાં ખેતીની શરૂઆત વખતે ક્યાં દેવની પૂજા કરે છે ? વડલા દેવ વચ્છરાજ દેવ બળીયાદેવ ખેતલા દેવ વડલા દેવ વચ્છરાજ દેવ બળીયાદેવ ખેતલા દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા પ્રકારના ગીતોને 'રાજિયા' કહેવામાં આવે છે ? વિનોદ ગીતો પ્રણય ગીતો વિરહ ગીતો કલ્પાંત ગીતો વિનોદ ગીતો પ્રણય ગીતો વિરહ ગીતો કલ્પાંત ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું. નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો ? ઉસ્તાદ ઈન્યિત હુસેનખાન પંડિત વિષ્ણુ નારાયણ ઉસ્તાદ ફૈયઝખાન ઉસ્તાદ મૌલાબક્ષ ઉસ્તાદ ઈન્યિત હુસેનખાન પંડિત વિષ્ણુ નારાયણ ઉસ્તાદ ફૈયઝખાન ઉસ્તાદ મૌલાબક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુપ્રખ્યાત તરણેતરનો મેળો કયા જિલ્લામાં થાય છે ? અમરેલી અમદાવાદ સુરેન્દ્રનગર જુનાગઢ અમરેલી અમદાવાદ સુરેન્દ્રનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પરિત્રાણ' ,'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ? મનોહર ત્રિપાઠી પન્નાલાલ પટેલ નાથાલાલ દવે મનુભાઈ પંચોળી મનોહર ત્રિપાઠી પન્નાલાલ પટેલ નાથાલાલ દવે મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP