ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ અમદાવાદ મહેસાણા ભાવનગર રાજકોટ અમદાવાદ મહેસાણા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ? વિવેચનનું વિવેચન નવ્યવિવેચન પછી સાહિત્યમાં આધુનિકતા સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન વિવેચનનું વિવેચન નવ્યવિવેચન પછી સાહિત્યમાં આધુનિકતા સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ? સાંઈરામ દવે દુલેરાય કારાણી ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ જાદવ સાંઈરામ દવે દુલેરાય કારાણી ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? રાવ ખેંગારજી ત્રીજા ફતેહસિંહ ગાયકવાડ મોતીભાઈ અમીન એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ રાવ ખેંગારજી ત્રીજા ફતેહસિંહ ગાયકવાડ મોતીભાઈ અમીન એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી સુહાસી - ચંદ્રવદન બૂચ જયભીખુ - બાલાભાઈ દેસાઇ ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી સુહાસી - ચંદ્રવદન બૂચ જયભીખુ - બાલાભાઈ દેસાઇ ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ? રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP