ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? ભાવનગર અમદાવાદ મહેસાણા રાજકોટ ભાવનગર અમદાવાદ મહેસાણા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ? વિષ્ણુ પંડ્યા રઘુવીર ચૌધરી કિશોર મકવાણા સિતાંશુ યશશ્ચંદ્ર વિષ્ણુ પંડ્યા રઘુવીર ચૌધરી કિશોર મકવાણા સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ? જય વસાવડા કુન્દનિકા કાપડિયા કુમારપાળ દેસાઈ વિનોદિની નીલકંઠ જય વસાવડા કુન્દનિકા કાપડિયા કુમારપાળ દેસાઈ વિનોદિની નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ? આનંદશંકર ધ્રુવ કેશવહર્ષદ ધ્રુવ ઈન્દુલાલ યાજ્ઞિક દયાનંદ સરસ્વતી આનંદશંકર ધ્રુવ કેશવહર્ષદ ધ્રુવ ઈન્દુલાલ યાજ્ઞિક દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP