Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?

એન્થની ઈડન
વિન્સ્ટન ચર્ચિલ
ક્લિમેન્ટ એટલી
સ્ટેનલી બોલ્ડવીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
અમદાવાદ અને દિલ્લી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે ?

3000 કિલોમીટર
2000 કિલોમીટર
500 કિલોમીટર
1000 કિલોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 થઈ ?

73મો સુધારો
61મો સુધારો
56મો સુધારો
65મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP