Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?

ક્લિમેન્ટ એટલી
સ્ટેનલી બોલ્ડવીન
એન્થની ઈડન
વિન્સ્ટન ચર્ચિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને W ની વચ્ચે બેઠા છે. T અને V સામસામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે. તો V ની સામે કોણ છે ?

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘ભૂદાન' ચળવળના પ્રણેતા કોણ હતા ?

રામકૃષ્ણ પરમહંસ
વિવેકાનંદ
વિનોબા ભાવે
શ્રી રમણ મહર્ષિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
અમદાવાદ અને દિલ્લી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે ?

1000 કિલોમીટર
2000 કિલોમીટર
500 કિલોમીટર
3000 કિલોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP