Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?

સ્ટેનલી બોલ્ડવીન
એન્થની ઈડન
વિન્સ્ટન ચર્ચિલ
ક્લિમેન્ટ એટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે ?

સૂર્યનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ
ચંદ્રનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ
પૃથ્વીનું સૂર્યની ચારે બાજુનું ભ્રમણ
પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP