ભારતનું બંધારણ (Constitution Of India) 'નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ? લશ્કરના જવાનો માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લોકશાહીના રક્ષણ માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લોકશાહીના રક્ષણ માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા સુધારા અન્વયે સંવિધાનના આમુખમાં 'સાર્વભૌમ સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસતાક' એવા શબ્દો ઉમેરવામાં આવ્યા ? 44 મો સુધારો 42 મો સુધારો 46 મો સુધારો 48 મો સુધારો 44 મો સુધારો 42 મો સુધારો 46 મો સુધારો 48 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે છે ? ભારતીય ચૂંટણી પંચ આપેલ માંથી કોઈ પણ નહીં રાજકીય પક્ષોના પ્રમુખ ભારતના રાષ્ટ્રપતિ ભારતીય ચૂંટણી પંચ આપેલ માંથી કોઈ પણ નહીં રાજકીય પક્ષોના પ્રમુખ ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ? આપેલ તમામ સાદી બહુમતિથી 2/3 બહુમતીથી 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી આપેલ તમામ સાદી બહુમતિથી 2/3 બહુમતીથી 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? જામનગર સાબરકાંઠા બનાસકાંઠા સુરત જામનગર સાબરકાંઠા બનાસકાંઠા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક ન્યાય નિધિમાંથી આર્થિક યોજનાઓ માટે કેટલી રકમ વાપરી શકાય ? 40 ટકા 60 ટકા 50 ટકા 20 ટકા 40 ટકા 60 ટકા 50 ટકા 20 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP