GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
"વિષ્ણુએ પાંજરું ખોલ્યું."
રેખાંકિત પદની વિભક્તિ જણાવો.

કર્માર્થે દ્વિતીયા
કર્તાર્થે પ્રથમા
કરણાર્થે તૃતીયા
સંબંધાર્થે ષષ્ઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
આપેલ કથન અને તારણનો અભ્યાસ કરી યોગ્ય જવાબ આપો.
કથન : તમામ ઇમાનદાર મહેનતું છે. કોઈ મહેનતું બેકાર નથી.
તારણ : (I) કેટલાક ઇમાનદાર બેકાર છે.
(II) કેટલાક બેકાર મહેનતું છે.

ન તો તારણ (I) ન તો તારણ (II) નીકળે છે.
માત્ર તારણ (I) નીકળે છે.
માત્ર તારણ (II) નીકળે છે.
બંને તારણ (I) અને (II) નીકળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP