ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
ચરણા અમૃત પિવાનો અમારે નીત્ય/નીયમ છે.

ચરણામૃત પિવાનો મારે નિયમ છે.
ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે.
ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે.
ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જડમૂળથી ઉખેડી નાખવું' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

ઝાડના મૂળિયાને ચગદી નાખવા
ઝાડના મૂળિયા નાશ પામવા
ઝાડના મૂળિયા ખેંચી નાખવા
સમૂળગો નાશ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સમિધ' એ શબ્દનો અર્થ શો છે ?

યજ્ઞમાં હોમવાના લાકડાં
વેવાઈ પક્ષના લોકો
એક શિકારી પક્ષી
સાથે યુદ્ધ કરવાવાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP