GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
વર્ષ 2012 નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ?

મધુસૂદન ઢાંકી
ધીરેન્દ્ર મહેતા
સુનિલ કોઠારી
ચીમનભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ઈ-ગવર્નન્સની કામગીરી માટે SPV તરીકે કોણ કામગીરી બજાવે છે ?

બાયસેગ
ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી
રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી
ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
વાર્ષિક ગણોત હક્ક વિરુદ્ધનો પુરાવો ન હોય તો ગણોતનો હક્ક ક્યારે પૂરો થાય છે એવું માની લઈ શકાય ?

31 ડિસેમ્બર
30 સપ્ટેમ્બર
30 જૂન
31 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ?

26 જાન્યુઆરી, 1947
15 ઑગસ્ટ, 1950
26 જાન્યુઆરી, 1950
15 ઓગસ્ટ, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP