GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જ્યારે વિચલનો ___ થી માપવામાં આવે છે ત્યારે ચલના મૂલ્યોના વિચલનોના વર્ગનો સરવાળો ઓછામાં ઓછો હોય છે.

ગુણોત્તર મધ્યક
સમાંતર મધ્યક
મધ્યસ્થ
સ્વરિત મધ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વહોરા સમાજનું યાત્રાધામ ‘કાકાની કબર' આ સ્થળથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલ છે. આ સ્થળ કયું છે ?

સેવાલીયા
ખંભાત
હિંમતનગર
રાધનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP