ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ 'વેણીનાં ફૂલ' માં આવતું કાવ્ય 'ચારણકન્યા' માં આવતાં પાત્રનું વાસ્તવિક નામ શું હતું ? ચંદા હીરબાઈ ચંપાબાઈ ગૌરીબાઈ ચંદા હીરબાઈ ચંપાબાઈ ગૌરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ? નથુરામ શર્મા-બીલખા આપાદાના-ચલાલા દેવાભગત-ભાણવડ જાહેર પીર-ઉનાવા નથુરામ શર્મા-બીલખા આપાદાના-ચલાલા દેવાભગત-ભાણવડ જાહેર પીર-ઉનાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ? લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા વડવાનલ - કુન્દનિકા કાપડિયા ઉપરવાસ - રઘુવીર ચૌધરી આંગળિયાત - જોસેફ મેકવાન લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા વડવાનલ - કુન્દનિકા કાપડિયા ઉપરવાસ - રઘુવીર ચૌધરી આંગળિયાત - જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? મકરંદ દવે તારક મહેતા સુકન્યા ઝવેરી જયંત પાઠક મકરંદ દવે તારક મહેતા સુકન્યા ઝવેરી જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર બળવંતરાય ઠાકોર કઈ બાબતના પ્રખર વિરોધી હતા ? શ્લેષ સૉનેટ પોચટ કવિતા અંધશ્રદ્ધા ઉર્મિકાવ્યો શ્લેષ સૉનેટ પોચટ કવિતા અંધશ્રદ્ધા ઉર્મિકાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP