ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ? પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ઉપક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત અનુક્રમ પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ઉપક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત અનુક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ? મૂકેશ જોષી હસુ યાજ્ઞિક ઈવા ડેવ દરબાર પુંજાવાળા મૂકેશ જોષી હસુ યાજ્ઞિક ઈવા ડેવ દરબાર પુંજાવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં "વડોદરા સાહિત્ય સભા" તરીકે ઓળખાતી ? ફાર્બસ ગુજરાતી સભા નર્મદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા પ્રેમાનંદ સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા નર્મદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા પ્રેમાનંદ સાહિત્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ? સુંદરજી બેટાઈ મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોશી રમણલાલ દેસાઈ સુંદરજી બેટાઈ મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોશી રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? નર્મદ પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી પૂજ્ય શ્રી મોટા નર્મદ પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી પૂજ્ય શ્રી મોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP