ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? કુમારપાળ સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? ધ્રુવ ભટ્ટ જયંત કોઠારી ફાધર વાલેસ રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ જયંત કોઠારી ફાધર વાલેસ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું. ફક્ત 2 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ? રા.વિ.પાઠક ચંદ્રવદન મહેતા કનૈયાલાલ મુનશી બટુભાઈ ઉમરવાડિયા રા.વિ.પાઠક ચંદ્રવદન મહેતા કનૈયાલાલ મુનશી બટુભાઈ ઉમરવાડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. ઉપક્રમ ભારતનો કાર્યસિદ્ધાંત અનુષાંગીક અનિમેષ ઉપક્રમ ભારતનો કાર્યસિદ્ધાંત અનુષાંગીક અનિમેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ગગનધરા પર તડકા નીચે પડઘાની પેલે પાર ભીની હવા, ભીના શ્વાસ ધૂળમાંની પગલીઓ ગગનધરા પર તડકા નીચે પડઘાની પેલે પાર ભીની હવા, ભીના શ્વાસ ધૂળમાંની પગલીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP