ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? દેવચંદ્ર સૂરી સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી કુમારપાળ દેવચંદ્ર સૂરી સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મર્પિત અપૂર્વજી કયા માસિકના તંત્રી હતા ? સદ્દગુરુ એકોઝ નવરંગ શારદા ઋષિપ્રસાદ સદ્દગુરુ એકોઝ નવરંગ શારદા ઋષિપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા રવિશંકર રાવળ ક્ષેમુ દિવેટીયા આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા રવિશંકર રાવળ ક્ષેમુ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ? 1. પં. આનંદશંકર ધ્રુવ2. રમણભાઈ નીલકંઠ 3. નરસિંહરાવ 4. નાનાલાલ અ. વિભૂતિ પ્રાર્થના બ. બુદ્ધ ચરિત ક. હિન્દુ ધર્મની બાળપોથી ડ. કૃષ્ણાવતારઈ. હરિદર્શન 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ? પ્રસાદ બ્રહ્મભટ્ટ રવીન્દ્રનાથ ટાગોર કૃષ્ણલાલ શ્રીઘરાણી પ્રેમજી પટેલ પ્રસાદ બ્રહ્મભટ્ટ રવીન્દ્રનાથ ટાગોર કૃષ્ણલાલ શ્રીઘરાણી પ્રેમજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP