ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ?

દેવચંદ્ર સૂરી
સાધ્વીશ્રી પાહિણી
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી સાહિત્યકાર વર્ષા અડાલજનું પુસ્તક જણાવો.

સાંજ છૂટ્યાની વેળા
વીજળીને ચમકારે
રંગભૂમિ
રેતપંખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

ભીખુ - ધૂમકેતુ
રાનમાં - ધ્રુવ ભટ્ટ
બાનો વાડો - પ્રવીણ દરજી
પરીક્ષા - મધુબેન ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP