ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? સાધ્વીશ્રી પાહિણી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ દેવચંદ્ર સૂરી સાધ્વીશ્રી પાહિણી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ દેવચંદ્ર સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી ? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. -આ પંક્તિ નો છંદ જણાવો. મંદાક્રાંતા પૃથ્વી દોહરો મનહર મંદાક્રાંતા પૃથ્વી દોહરો મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુક્તક એટલે ... મોતી શીતળતા સ્વતંત્ર હાસ્ય મોતી શીતળતા સ્વતંત્ર હાસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? નર્મદ દલપતરામ દુર્ગારામ મહેતાજી નવલરામ પંડ્યા નર્મદ દલપતરામ દુર્ગારામ મહેતાજી નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદ કયા શહેરના વતની હતા ? અમદાવાદ જામનગર સુરત વડોદરા અમદાવાદ જામનગર સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિરાટ’ કોનું તખલ્લુસ છે ? ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ ઠાકર જ્યોતિન્દ્ર દવે ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ ઠાકર જ્યોતિન્દ્ર દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP