GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતમાં વેપારી બેંકોનું રાષ્ટ્રિયકરણ ___ વર્ષમાં કરવામાં આવ્યું. 1960 1991 1969 1947 1960 1991 1969 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ? હેમચંદ્રાચાર્યે ભગવાન રામે શ્રીકૃષ્ણે ભગવાન પરશુરામે હેમચંદ્રાચાર્યે ભગવાન રામે શ્રીકૃષ્ણે ભગવાન પરશુરામે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મલિન જળમાં રહેલા વિઘટનપાત્ર જથ્થાને માપવાની રીત છે. પીએચ અને તાપમાન કસોટી દ્રાવ્ય ઘન કચરાનું વજન રંગ અને ગંધનું પરિક્ષણ જૈવિક ઓક્સિજન માંગ (બી.ઓ.ડી.) કસોટી પીએચ અને તાપમાન કસોટી દ્રાવ્ય ઘન કચરાનું વજન રંગ અને ગંધનું પરિક્ષણ જૈવિક ઓક્સિજન માંગ (બી.ઓ.ડી.) કસોટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કયા પ્રકારના પ્રેફરન્સ શેરના નાણાં પરત કરી શકાય ? પૂર્ણ ભરપાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર અંશતઃ ભરપાઇ રિડીમેબલ પ્રેફરન્સ શેર આપેલ પૈકી એક પણ નહીં કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર પૂર્ણ ભરપાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર અંશતઃ ભરપાઇ રિડીમેબલ પ્રેફરન્સ શેર આપેલ પૈકી એક પણ નહીં કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ? ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળાઓ રચે છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા N થી S તરફ હોય છે. જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાની નજીક હોય ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળાઓ રચે છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા N થી S તરફ હોય છે. જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાની નજીક હોય ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP