ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અરવલ્લીની ગિરિમાળા કયા કાળની છે ? પોલિયોઝોઈક પ્રી કેમ્બ્રિયન આર્કિયન ટ્રાયાસિક પોલિયોઝોઈક પ્રી કેમ્બ્રિયન આર્કિયન ટ્રાયાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ? જેમ્સ બર્ગેસ ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ ટોડ જેમ્સ પ્રિન્સેપ જેમ્સ બર્ગેસ ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ ટોડ જેમ્સ પ્રિન્સેપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા? વીર મણાજી વીર માંગડાવાળો વીર દુર્ગાદાસ વીર મહેશદાસ વીર મણાજી વીર માંગડાવાળો વીર દુર્ગાદાસ વીર મહેશદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ? ઉતરાણ-અંકલેશ્વર ડભોઈ-મિયાંગામ થાણા-મુંબઈ અમદાવાદ-મુંબઈ ઉતરાણ-અંકલેશ્વર ડભોઈ-મિયાંગામ થાણા-મુંબઈ અમદાવાદ-મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરઝી હકુમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે ? 9 ઓક્ટોબર 10 નવેમ્બર 10 ઓક્ટોબર 9 નવેમ્બર 9 ઓક્ટોબર 10 નવેમ્બર 10 ઓક્ટોબર 9 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ? રવિશંકર મહારાજ બ્રહ્મકુમાર દત્ત મોહનલાલ પંડ્યા સરદાર પટેલ રવિશંકર મહારાજ બ્રહ્મકુમાર દત્ત મોહનલાલ પંડ્યા સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP