ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ?

અમરસિંહ ચૌધરી
બળવંતરાય મહેતા
ઘનશ્યામભાઈ ઓઝા
હિતેન્દ્રભાઇ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ?

અમીતભાઈ ચૌધરી
મોતીભાઈ ચૌધરી
રઘુવીર ચૌધરી
હરિભાઈ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP