ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતીને કયા સંવતની શરૂઆત કરી ? સિદ્ધ સંવત વિક્રમ સંવત શક સંવત સિંહ સંવત સિદ્ધ સંવત વિક્રમ સંવત શક સંવત સિંહ સંવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ? અમરસિંહ ચૌધરી બળવંતરાય મહેતા ઘનશ્યામભાઈ ઓઝા હિતેન્દ્રભાઇ દેસાઇ અમરસિંહ ચૌધરી બળવંતરાય મહેતા ઘનશ્યામભાઈ ઓઝા હિતેન્દ્રભાઇ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મણિપુર, ચંદ્રકેતપુર, પુરાતનપુર, ગિરિવર વગેરે કોના પ્રાચીન નામ છે ? ચોટીલા જૂનાગઢ વલભી દ્વારકા ચોટીલા જૂનાગઢ વલભી દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'અભય ઘાટ' કયા મહાપુરુષની સમાધિ છે ? જવાહરલાલ નેહરુ મોરારજી દેસાઈ રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ મોરારજી દેસાઈ રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ? અમીતભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી હરિભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી હરિભાઈ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌપ્રથમ ખેડૂત રાહતધારો કયારે અમલમાં આવ્યો ? 1877 1879 1873 1868 1877 1879 1873 1868 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP